Ad Code

મર્હુમ શ્રી બિહારી મકશુદખાન ને શબ્દ રૂપી શ્રધ્ધોજલી.




મર્હુમ શ્રી બિહારી મકશુદખાન ને શબ્દ રૂપી શ્રધ્ધોજલી.

અમ આંખે અશ્રુ છલકાવી ચાલ્યા કેમ ?
અમ અંતરને આપ તડપાવી ચાલ્યા કેમ ?
હશે કથોર સમસ્યા કે પળ કાળ ની,
સમગ્ર સમાજ મો લાગણી વહાવી ચાલ્યા કેમ ?
સમય પણ તડપતો રહ્યો સંજોગ રાહે,
જીવન અધ્ધ વચ્ચે ટુંકાવી ચાલ્યા કેમ ?
શુ વિતશે એ મા-બાપ પર ખબર ક્યો ?
મરજી આમ આપની ચલાવી ચાલ્યા કેમ ?
તેજ હતુ આંખે ને શરૂઆત જીવનની,
નાની વયે સ્નેહ ફેલાવી ચાલ્યા કેમ ?

               -     રચના - રિયાઝ મીર (ભલગામ)







Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *