મર્હુમ શ્રી બિહારી
મકશુદખાન ને શબ્દ રૂપી શ્રધ્ધોજલી.
અમ અંતરને આપ તડપાવી ચાલ્યા કેમ ?
હશે કથોર સમસ્યા કે પળ કાળ ની,
સમગ્ર સમાજ મો લાગણી વહાવી ચાલ્યા કેમ ?
સમય પણ તડપતો રહ્યો સંજોગ રાહે,
જીવન અધ્ધ વચ્ચે ટુંકાવી ચાલ્યા કેમ ?
શુ વિતશે એ મા-બાપ પર ખબર ક્યો ?
મરજી આમ આપની ચલાવી ચાલ્યા કેમ ?
તેજ હતુ આંખે ને શરૂઆત જીવનની,
નાની વયે સ્નેહ ફેલાવી ચાલ્યા કેમ ?
0 Comments
Thank you for visiting our blog and Comments.