Ad Code

ચિત્રોડા તાલુકાની પ્રથમ વસ્તી ગણતરી

સને ઈસ. 1900 ના *ખાનેસુમારી* કાયદાની રૂએ *મેપડા* (વડગામ) ગામના *ઠાકોર સાહેબ શ્રી વિહારી બાદરખાનજી મુરાદખાનજી* ને *એન્યુમેટર* તરીકે *22-02-1901* ના રોજ નિમણૂક કરવામાં આવી હતી, જેઓને *ખાનેસુમારી* ના અધિકારી તરીકે તમામ સત્તાનો અમલ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.

*આર. ઈ. ઈન્થોવેન*
*વસ્તી ગણતરીના પ્રોવીઝનલ સુપ્રીન્ટેડેન્ટ*

*માણેકલાલ સુખદેવ*
*સુપર વાઈઝર*
(સહી)

-એન્યુમેટર નિમણુક પત્રમાંથી નકલ કરી.

ખાનેસુમારી કાયદો એટલે વસ્તી ગણતરી કરવી, અને એન્યુમેટર એટલે ગણતરીદાર, જે આપણા ચિત્રોડા તાલુકાની  પ્રથમ વસ્તી ગણતરી *મેપડા ગામના ઠાકોર સાહેબ શ્રી વિહારી બાદરખાનજી મુરાદખાનજી* ના હસ્તક કરવામાં આવેલી છે.જેઓ ચિત્રોડા તાલુકા ના *ફેરણી ફોજદાર* પણ હતા.  તેમની આ કામગીરી તેઓએ સંતોષકારક નિભાવી તે બદલ ઈનામ પણ આપવામાં આવેલ. જેથી આપણા ચિત્રોડા તાલુકાની પ્રથમ વસ્તી ગણતરી થયે *117* વર્ષ થયા છે.

*અત્યારે વડગામ તાલુકો છે જે વર્ષો અગાઉ આપણો તાલુકો ચિત્રોડા તાલુકા હતો.*

*ઐતિહાસિક માહિતી આપનાર*

*બિહારી હારૂનખાન મહેમુદખાન- મેપડા*

*Advertise* 👇🏻👇🏻👇🏻👇🏻

https://dhandharstore.co.in/

Post a Comment

0 Comments


Contect Admin

Harunkhan Bihari :- +919909575317

Contact form

Name

Email *

Message *