પ્રાકૃતિ ના સાનિધ્ય પાણીયારી માં વસંત પંચમી ના દિવસે લોક મેળો ભરાયો જેમાં હજારો જન મેદની ઉમટી પડી.

આજ રોજ વસંત પંચમી ના દિવસે વડગામ તાલુકાના ધૂંધળીનાથ ના ધામ પાણીયારી આશ્રમ ખાતે લોક મેળો ભરાયો જેમો બહોળી સંખ્યામાં માં જન મેદની ઉમટી પડી હતી,  આશ્રમ માં આવનાર દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદી સાથે નું સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી.

Paniyari ashram vasant panchmi

Post a Comment

0 Comments